Mayabhai Ahir: બગદાણા વિવાદમાં માયાભાઈનું નામ ખોટી રીતે જોડાયું : પોલીસ
બગદાણાઃ બગદાણા હુમલા કાંડમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનું કોઈ જ કનેક્શન ન હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું છે. મંગળવારે સવારથી વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં ખોટી રીતે નામ જોડીને તેમને બદનામ કરવા મથી રહેલા તત્ત્વોને લપડાક લગાવી છે. બગદાણા પંથકમાં નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના વાયરલ વીડિયો બાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મહુવા DYSP રીમા […]









