ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Iran Israel War : ઓમાનમાં ઓઈલ ટેન્કર પર થયેલા મિસાઈલ એટેકમાં દિવના યુવકનું મોત

ઓમાનના દરિયાઈ વિસ્તારમાં ઓઇલ ટેન્કર પર થયેલા મિસાઇલ હુમલામાં દીવના 25 વર્ષીય યુવાન દીક્ષિત અમરીક સોલંકીનું કરુણ અવસાન થયું છે. આ ઘટનાથી મૃતકના પરિવાર તેમજ ખારવા સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. માહિતી અનુસાર, ઓમાનના પોર્ટ સુલ્તાન કાબૂસ નજીક સમુદ્રમાં MT સ્કાય લાઈટ નામના ઓઇલ ટેન્કર પર અચાનક મિસાઇલ મારો કરવામાં આવ્યો હતો. જહાજ પર […]

ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Junagadh: કીર્તિ પટેલ અને મહંત ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો અંત, સાધુ સંતો સાથેના વિવાદનું સમાધાન

જૂનાગઢમાં ચાલી રહેલા કીર્તિ પટેલ અને મહંત ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો અંત આવી ગયો છે. બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં તણાવપૂર્ણ પરિસ્થિતિ શાંત થઈ છે. સમાધાન પ્રસંગે કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું હતું, જ્યારે બાપુ અને અન્ય સાધુ-સંતોએ કીર્તિને આશીર્વાદ આપ્યા હતા. કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ […]

NRI ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: હિન્દુ યુવતી અને વિધર્મી યુવકના લગ્નને લઈ હોબાળો, યુવતીને વકીલના કપડાં પહેરાવી કોર્ટમાં લવાઈ

અમદાવાદના ઘી કાંટામાં સ્થિત મેટ્રો કોર્ટ પરિસરમાં આવેલી લગ્ન નોંધણીની કચેરી ખાતે આજે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને લઈને હિન્દુ સંગઠનો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ગાંધીનગરની યુવતી અને કઠવાડાનો યુવક લગ્ન કરવા માટે કોર્ટમાં આવ્યા હતાં. આ દરમિયાન વિરોધને જોઈને યુવતીને વકીલનો વેશ ધારણ કરાવીને કોર્ટમાં લાવવામાં આવી હતી. જેની જાણ હિન્દુ […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: ગુજરાતની સ્કૂલો અને કોર્ટને ધમકી આપનારા આરોપીને પોલીસે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો

ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સ્કૂલોને બોમ્બની ધમકીના મેઈલ કરનાર આરોપીને પશ્ચિમ બંગાળથી ઝડપી લેવાયો છે. ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે, પોલીસે તેના રિમાન્ડ પણ મેળવી લીધા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: જવાહર નવોદય વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓની સંસ્થા AAN Gujaratનું આયોજન, આંગન 2.0 યાદેં નવોદય કી

1 માર્ચ 2026ના રોજ “આંગન 2.0 યાદેં નવોદય કી” કાર્યક્રમનું ભવ્ય અને ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જવાહર નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સેવા સંસ્થા AAN Gujaratના સફળ નેતૃત્વ હેઠળ સંપન્ન થયું હતું.એક ઉત્કૃષ્ટ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ દ્વારા AAN Gujaratની સ્થાપના, અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યો તથા ભવિષ્યની યોજનાઓનો પ્રેરણાદાયક પરિચય રજૂ કરવામાં […]

Translate »