બગદાણા વિવાદના કેન્દ્રમાં રહેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયાની કોંગ્રેસમાં એન્ટ્રી
બગદાણાના હાઈ-પ્રોફાઈલ મારામારી કેસ બાદ સતત સમાચારોમાં રહેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ આજે વિધિવત રીતે કેસરીયો છોડી કોંગ્રેસનો પંજો પકડ્યો છે. ૩ એપ્રિલના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. અત્યાર સુધી એવી અટકળો હતી કે સોલંકી બંધુઓની મદદ બાદ તેઓ ભાજપમાં જશે, પરંતુ તમામ તર્ક-વિતર્કોનો અંત લાવી નવનીત […]






