Sunday Holiday: રવિવારે ભૂલથી પણ ન કરતા મહત્ત્વના આ ત્રણ કામ, સુખ-શાંતિ હણાશે
ધર્મ ડેસ્કઃ અઠવાડિયાના દરેક દિવસનું એક ખાસ મહત્ત્વ હોય છે. દરેક દિવસ કોઈ ગ્રહ અને નક્ષત્ર સાથે સંબંધ ધરાવે છે. નિશ્ચિત દિવસે પૂજા અર્ચના કરવાથી જે તે ગ્રહની પ્રશંસાનું ફળ મળે છે. વ્યક્તિના ધાર્યા કામ પાર પડે છે. જોકે, કેટલાક કાર્યો ન કરવા એ પણ વ્યક્તિના હિતમાં હોય છે. જો એ કરવામાં આવે તો એનું […]
