Ahmedabad Viratnagar Fire અમદાવાદ મહાનગરનો લલકાર

વિકરાળ આગઃ વિરાટનગર ચાર રસ્તા પાસે આગ લાગતા લાખોનું નુકસાન

  • December 2, 2025
  • 0 Comments

​અમદાવાદ: અમદાવાદ શહેરના વિરાટનગર ચાર રસ્તા નજીક આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળતા દૂર-દૂર સુધી ધુમાંડા જોવા મળ્યા છે. થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નારોલ-નરોડા હાઇવે પર સ્થિત વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં લાગેલી આગે જોતજોતામાં 18 જેટલી દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ​પ્રાથમિક માહિતી અનુસાર, આ આગની શરૂઆત કોમ્પ્લેક્સની 5 દુકાનમાંથી થઈ […]

Translate »