આક્ષેપબાજીઃ હાઈવે મુદ્દે અમિત ચાવડાએ કર્યા ગડકરી પર શાબ્દિક પ્રહાર, કહ્યું CMએ રસ્તા મુદ્દે મંત્રીને કહેવું પડે છે
અમદાવાદઃ રસ્તાની કામગીરીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કેટલાક સૂચનો કર્યા છે. દર ચોમાસે ધોવાઈ જતા નેશનલ હાઈવે અને તેને સમાંતર જોડતા રસ્તાઓની હાલત મગરમચ્છની પીઠ સમાન થતાં તંત્ર સામે પ્રશ્નો ઊભા થાય છે. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા નીતીન ગડકરીએ રાજ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવેની સમીક્ષા કરી, સ્થળ તપાસ કરીને જે […]
