અમદાવાદના સી જી રોડ પર અકસ્માતમાં એકનું મોત અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: શહેરના સી જી રોડ પર બાઈક ચાલકે અડફેટે લેતા રોડ ક્રોસ કરતા યુવકનું મોત

  • January 5, 2026
  • 0 Comments

અમદાવાદમાં બેફામ બનેલા સ્પોર્ટ્સ બાઈક ચાલકો દ્વારા અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનો વધુ એક દાખલો સી જી રોડ વિસ્તારમાં સામે આવ્યો છે. બાઈક ચાલકે રસ્તો ક્રોસ કરતા યુવકને અડફેટે લીધો હતો. જેમાં રાહદારી યુવકનું મોત નિપજ્યું હતું. બાઈક ચાલકને ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. […]

Ahmedabad Viratnagar Fire અમદાવાદ મહાનગરનો લલકાર

વિકરાળ આગઃ વિરાટનગર ચાર રસ્તા પાસે આગ લાગતા લાખોનું નુકસાન

  • December 2, 2025
  • 0 Comments

​અમદાવાદ: અમદાવાદ શહેરના વિરાટનગર ચાર રસ્તા નજીક આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળતા દૂર-દૂર સુધી ધુમાંડા જોવા મળ્યા છે. થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નારોલ-નરોડા હાઇવે પર સ્થિત વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં લાગેલી આગે જોતજોતામાં 18 જેટલી દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ​પ્રાથમિક માહિતી અનુસાર, આ આગની શરૂઆત કોમ્પ્લેક્સની 5 દુકાનમાંથી થઈ […]

Ahmedabad Vastrapur Lake અમદાવાદ મહાનગરનો લલકાર

તળાવ નવા લૂકમાંઃ 7 ડિસેમ્બરથી તળાવ લોકો માટે ખુલશે, 3 વ્યૂઈંગ ગેલેરીમાંથી દેખાશે આખું વસ્ત્રાપુર

  • December 2, 2025
  • 0 Comments

અમદાવાદઃ વસ્ત્રાપુર તળાવના રીનોવેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. તળાવ પાસે જ ગાર્ડનથી લઈને પેટ ડોગ માટે ખાસ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. એન્ટ્રી ફી 10 રૂપિયા રાખવામાં આવી છે. આ તળાવ 7 ડિસેંબરથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. રીનોવેશન પ્રોજેક્ટમાં તળાવના ત્રણ નવા ગેઈટ તૈયાર કરવામાં આવ્યા છે. ગેઈટ પાસે જ ફૂવારા મૂકવામાં આવ્યા […]

Translate »