Maharashtra News: નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત છ લોકોના પ્લેન ક્રેશમાં મોત: DGCA
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશની ઘટનામાં મોત થયું છે. બારામતીમાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના સામે આવી છે. અજિત પવાર એક પ્રાઈવેટ ચાર્ટડ પ્લેનમાં સવાર હતાં. સૌથી પહેલા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચારો વહેતા થયા હતાં અને ત્યાર બાદ તેમનું આ દુર્ઘટનામાં મોત થયું હોવાની ખબરો સામે આવી હતી. આ પ્લેનમાં અન્ય […]
