Gujarat News: લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા સરકારે વાંધા સૂચનો મંગાવ્યા, જાણો હર્ષ સંઘવીએ શું કહ્યુ?
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભામાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કર્યા અંગે માહિતી આપી હતી. તેમણે નવા નિયમો અંગે વાત કરી હતી. ગૃહમાં તેમણે કહ્યું હતું કે, સરકારે વિવિધ સમાજ અને સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને લઈને લગ્ન નોંધણીના નિયમોમાં સુધારો કર્યો છે. લોકો પાસેથી આ માટે વાંધા સૂચનો મંગાવાયા છએ. એક મહિનામાં લોકો આરોગ્યચ વિભાગની […]
