ધર્મનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Vrindavan Banke Bihari Temple: 500 વર્ષ જૂની પરંપરા તૂટી, ભોગ અર્પણ ન કરાયો

  • December 17, 2025
  • 0 Comments

વૃંદાવનઃ પાલનહાર ગણાતા બાંકે બિહારીલાલના મંદિરમાં 500 વર્ષ જૂની પરંપરા તૂટી છે. ઠાકોરજીને પહેલીવાર બાલ અને શયન ભોગ અર્પણ કરવામાં ન આવતા પરંપરા તૂટી છે. મીઠાઈવાળાને યોગ્ય રીતે ચૂકવણી ન થતા આવું બન્યું હોવાનું જાણવા મળે છે. આ મુદ્દાને લીઈને મંદિરના પંડિતોમાં આક્રોશની લાગણી છે. બીજી તરફ મંદિર કમિટીએ પોતાના બચાવ કરતા નિવેદન કર્યા છે. […]

Translate »