દબાણમુક્ત શહેરઃ ભરતનગર સોસાયટી પાસે બુલ્ડોઝર ફર્યું, 100 સ્ક્વેર મીટર જેટલી જગ્યા ખુલ્લી
ભાવનગરઃ ભરતનગર મેમણ કોલોની પાસે ગેરકાયદે દબાણ મુદ્દે મામલો કોર્ટ સુધી પહોંચ્યા બાદ હાઉસિંગ બોર્ડની તરફેણમાં ચૂકાદો આવ્યા બાદ કોર્પોરેશને ડિમોલિશન કરી બુલડોઝર ફેરવ્યું હતું. ભાવનગરમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા તો છેલ્લા ઘણા સમયથી શહેરમાં ઓપરેશન ડિમોલિશન કરી સરકારી જમીન ખુલ્લી કરવા કામગીરી શરૂ કરી છે. મસ્જિદ પર બુલડોઝર […]

