ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: કોળી સમાજની ન્યાય સભાના બેનરો ફાડનારા બે શખ્સોની ધરપકડ

  • January 30, 2026
  • 0 Comments

ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહિરને જેલ ભેગો કરાયો છે. આ કેસમાં હવે આગામી પહેલી તારીખે કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા માટે લગાવેલા પોસ્ટર ફાડવાનો મામલો સામે આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા રાત્રિના સમયે આ પોસ્ટરો ઉખાડી નાંખવામાં આવ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. […]

ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: જયરાજની ધરપકડ બાદ આહિર સમાજ મેદાનમાં ઉતર્યો, જાણો સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજમાં શું કરી વાત

  • January 25, 2026
  • 0 Comments

બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં એસઆઈટીની તપાસમાં સંડોવણી સામે આવતા માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 27 દિવસથી ચાલી રહેલી તપાસના ધમધમાટ વચ્ચે એસઆઈટીએ પોલીસની પોલ ખોલી નાંખી છે. SIT દ્વારા જયરાજ આહીરને નિવેદન નોંધાવવા માટે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યો હતો અને તેની બે કલાક પૂછપરછ કરવામાં […]

ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: રસ્તામાં ભેંસ આડી ઉતરતા ગાડી લઈને જતા પોલીસ અધિકારી ગિન્નાયા, ગોવાળને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ, જુઓ Video

  • January 22, 2026
  • 0 Comments

ગુજરાત પોલીસને પબ્લિક ફ્રેન્ડલી બનવા માટે સતત સૂચનાઓ આપવામાં આવે છે. લોકોની સાથે સારા સંબંધો કેળવવા માટે પણ અનેક વખત કહેવામાં આવ્યું છે. તે છતાંય ખાખીનો રૂઆબ અને દાદાગીરી ઓછી થવાનું નામ નથી લેતા. ભાવનગરના મહુવાના મોટા ખૂંટવડા ગામે એક પોલીસ અધિકારીએ પશુપાલકને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.   View this post on […]

ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: એક્ટિવા નહીં આપવા બાબતે થયેલી હત્યાના પાંચેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

  • January 17, 2026
  • 0 Comments

ભાવનગરમાં છેલ્લા 12 દિવસમાં હત્યાની બીજી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા મોડી રાત્રે માત્ર એક વાહન નહીં આપવાની બબાલમાં પાંચ શખ્સોએ ભેગા મળીને એક યુવાનને રહેંસી નાંખ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધીને શોધખોળ […]

ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: એક્ટિવા નહીં આપતા જ પાંચ શખ્સોએ એક યુવકને રહેંસી નાંખ્યો

  • January 16, 2026
  • 0 Comments

ભાવનગરમાં છેલ્લા 12 દિવસમાં હત્યાની બીજી ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે માત્ર એક વાહન નહીં આપવાની બબાલમાં પાંચ શખ્સોએ ભેગા મળીને એક યુવાનને રહેંસી નાંખ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે. […]

ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: બેફામ બનેલા ખનીજ ચોરો સામે કાર્યવાહી, ગ્રામ્ય મામલતદારે ઓવરલોડ ખનીજ ભરેલું ડમ્પર ઝડપ્યું

  • January 13, 2026
  • 0 Comments

ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ખનીજ ચોરો બેફામ બન્યા હોવાથી તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે ભાવનગર ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વાર વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે વરતેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ડમ્પરને લઈને […]

બગદાણા કેસમાં સુરતનો કોળી સમાજ મેદાને ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar: બગદાણા કેસમાં સુરતનો કોળી સમાજ મેદાને, ઋષિભારતી બાપુએ કહ્યું, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે

  • January 8, 2026
  • 0 Comments

બગદાણા બબાલમાં હવે એક નવો વળાંક આવ્યો છે.સુરતનો કોળી સમાજ નવનતી બાલધિયાના સમર્થનમાં ઊતર્યો છે. સુરતથી 100 ગાડીઓના કાફલામાં કોળી સમાજ ભાવનગર પહોંચ્યો છે.કોળી સમાજના આગેવાનો ઋષિભારતી બાપુ સાથે ભાવનગર આવ્યા છે. બગદાણાની બબાલમાં હવે સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. નવનીતભાઈ માટે હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં આ ટીમે તપાસનો ધમધમાટ શરૂ […]

ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: બગદાણા કેસમાં મહુવાના ઇન્ચાર્જ DYSP રિમાબા ઝાલા પાસેથી ચાર્જ છીનવાયો

  • January 6, 2026
  • 0 Comments

બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી.આ બેઠક બાદ SITની રચના કરવાનો આદેશ અપાયો હતો. આ SITની ટીમની ગઈકાલે રેન્જ આઈજી સાથે બેઠક યોજાઈ હતી.ઘટનાને પગલે બગદાણાના પી.આઈ ડી વી ડાંગરને લિવ રિઝર્વમાં મુકાયા બાદ મહુવાના ઇન્ચાર્જ DYSP રિમાબા ઝાલા પાસેથી પણ ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે.તળાજાના […]

Translate »