ક્ષત્રિય સમાજ પર થયેલા કેસ પરત ખેંચાયા ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar: ક્ષત્રિય સમાજ પર થયેલા કેસ પરત ખેંચાયા

  • January 31, 2026
  • 0 Comments

ગાંધીનગરઃ વર્ષ 2017 માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ વખતે ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ અને સંસ્કારોની દેશના બોલીવુડના માધ્યમથી ક્ષત્રિય સમાજના સંસ્કારોનું ખોટું ચિત્રણ કરીને સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને લાંછન લાગે તેવી ફિલ્મ બનાવી હતી. આ વિષયના વિરોધમાં સમગ્ર દેશના અને ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. તે વખતે થયેલા ઉગ્ર આંદોલનમાં ક્ષત્રિય […]

Urban development Decision ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: રાજ્યમાં 5 સેટેલાઇટ ટાઉનના માસ્ટર પ્લાન બનાવવા માટે અર્બન પ્લાનર્સને આમંત્રણ, 2030 સુધીમાં આ વિસ્તારોને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવાશે

  • January 2, 2026
  • 0 Comments

ગાંધીનગરઃ વર્ષ 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ભારતના દરેક રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે, વડાપ્રધાન મોદીએ ટિયર-2 અને ટિયર-3 શહેરોના વ્યૂહાત્મક વિકાસને વેગ આપવાનું વિઝન રજૂ કર્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2025માં પાંચ સેટેલાઇટ ટાઉન (Urban planning satellite town) વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો […]

Translate »