ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhidham News: મહાનગર પાલિકાએ એક મસ્જિદ સહિત 20 જેટલા કોમર્શિયલ અને રહેણાંક દબાણો દૂર કર્યા

  • January 13, 2026
  • 0 Comments

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદે ઉભા કરવામાં આવેલા દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છમાં ગાંધીધામ મહાનગર પાલિકા દ્વારા પણ દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આદિપુરમાં પણ ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યાં છે. ગાંધીધામ મહાનગર પાલિકાની ટીમ દ્વારા મસ્જિદ સહિત 20 જેટલા વિવિધ કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારના દબાણો દૂર […]

Translate »