ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gir Somnath News: વેરાવળમાં ફિશરિઝ વિભાગમાં લાયસન્સના કામ માટે લાંચ લેતા વચેટિયો ઝડપાયો

  • March 18, 2026
  • 0 Comments

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળના બંદર રોડ પર આવેલી ફિશરીઝ ઓફિસમાં લાયસન્સમાં નામ બદલાવાની પ્રક્રિયા માટે લાંચ માંગવામાં આવતા ACBએ સફળ ટ્રેપ ગોઠવી એક વચેટિયાને રૂપિયા 10,000 લેતા રંગેહાથ ઝડપી લીધો છે. ACBનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી જાગૃત નાગરિક હાસમ મુગાસરાએ મત્સ્યોદ્યોગ વિભાગમાં […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gir Somnath News: તાલાલામાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, પોલીસે દરોડા પાડી પર્દાફાશ કર્યો

  • March 17, 2026
  • 0 Comments

ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા તાલુકાના ગુંદરણ ગામ પાસે આવેલ પ્રેમપરા નેસ વિસ્તારમાંથી ખળભળાટ મચાવનારી વિગતો સામે આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી નકલી દૂધ બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે.ગુંદરણ ગામ નજીક આવેલા પ્રેમનગર નેસ વિસ્તારમાં કાર્યરત નકલી દૂધની ફેક્ટરી પર એસ ઓ જી પોલીસે દરોડો પાડયો છે. પોલીસે કુલ 4.68 […]

જૂનાગઢ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gir Somnath News: ઉનાના દલિત કાંડ કેસમાં 39 પૈકી પાંચ આરોપીઓ દોષિત જાહેર, 10 વર્ષ જૂના કેસમાં કોર્ટનો ચુકાદો

  • March 16, 2026
  • 0 Comments

ગીર સોમનાથ જિલ્લાના ઉના દલિત કાંડ કેસમાં હવે એક મહત્વપૂર્ણ કાનૂની વળાંક આવ્યો છે. લગભગ દસ વર્ષથી ચાલી રહેલા આ ચર્ચાસ્પદ કેસમાં વેરાવળ સેશન કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.કોર્ટના ચુકાદા મુજબ, આ કેસમાં દાખલ થયેલી FIRમાં કુલ 39 આરોપીઓના નામ હતા. જેમાંથી પાંચ આરોપીઓને દોષિત ઠરાવવામાં આવ્યા છે. દોષિત જાહેર કરાયેલા આરોપીઓમાં […]

somnath Mahadev kartik poonam fair ગુજરાતનો લલકાર

સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા

  • November 29, 2025
  • 0 Comments

Gir Somnath: સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ સોમનાથદાદાના દર્શન કરીને મેળામાં ભાગ લીધો હતો. સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળો-2025’નો ભવ્ય પ્રારંભ થયો હતો.આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મેળો 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનો લાભ લઈ શકાશે. […]

Translate »