રાજકોટ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gondal News: અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર, 72 દિવસ બાદ જેલમુક્ત

  • January 24, 2026
  • 0 Comments

અમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડાના રાજદિપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટે જામીન આપતાં તેઓ જૂનાગઢ જેલમાંથી બહાર આવ્યા હતાં. ત્યાર બાદ તેઓ રીબડા ખાતે પહોંચ્યા હતાં. તેમનું ઢોલ નગારા અને ફટાકડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે રીબડા પહોંચીને સૌ પ્રથમ હનુમાનજીના દર્શન કર્યા હતાં. ત્યાર બાદ આશાપુરા માતાજીના દર્શન કર્યા હતાં. પરિવારે તેમનું કુમ કુમ તિલક […]

રાજકોટ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Amit Khut Case: રાજદીપસિંહે આગોતરા જામીન માટે અરજી કરી પણ ‘મેળ’ ન પડ્યો

  • November 12, 2025
  • 0 Comments

ગોંડલઃ ગોંડલના અમિત ખુંટ આત્મહત્યા કેસમાં રીબડાના રાજદીપસિંહ જાડેજાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. પણ કોઈ કારણોસર મેળ ન પડતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. રાજદીપસિંહ છેલ્લે છ મહિનાથી અમિત ખુંટ કેસમાં ફરાર હતો. જેની હવે પોલીસે કાયદેસર રીતે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં મળી આવેલી સ્યૂસાઈડ નોટમાં […]

Translate »