Surat News: કોળી સમાજની બેઠકમાં હિરા સોલંકીનું આક્રમક નિવેદન, જાણો કોની પર પ્રહાર કર્યા
બગદાણા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજને જેલભેગો કરવામાં આવ્યો છે. આ કેસ હવે જાણે રાજનૈતિક બની રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય હિરા સોલંકી અને પરષોત્તમ સોલંકીના નિવેદનો સામે આવી રહ્યાં છે. સુરતમાં યોજાયેલા કોળી સમાજની એક બેઠકમાં હિરા સોલંકીએ આક્રમક નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું […]


