Gandhinagar News: સચિવાલયના સ્વર્ણિમ સંકુલ 1ની બહાર અરજદારે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો
ગાંધીનગરમાં સચિવાલયના સ્વર્ણિમ સંકુલ–1 ખાતે મંત્રીની ઓફિસ બહાર એક અરજદારે અચાનક આપઘાત કરવાનો પ્રયાસ કરતાં થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી. અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મકસુદ ગુલઝારે ગળામાં બ્લેડ મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.ઘટના બનતા જ સચિવાલયમાં હાજર સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફ તરત દોડી આવ્યા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ […]

