Junagadh News: Kirti Patelનો વધુ એક વિડિયો સામે આવ્યો, જણાવ્યું કેમ ન કર્યું Live?
જૂનાગઢઃ મહાશિવરાત્રીના દિવસે મૃગીકુંડમાં સ્નાન કરવા બબાતે કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં રવેડી યાત્રામાં ભાગ લઈને તેમણે મૃગીકુંડમાં સાધુ-સંતો તથા દિગંબર સાધુઓ સાથે ડૂબકી લગાવી હતી, જેને લઈને તે વિવાદમાં છે. એક દિવસ પહેલા રાત્રે 9 વાગ્યે લાઈવ કરવાનું અને કેટલાક નામ લઈને ઉઘાડા પાડવાની આક્રમક અંદાજમાં ચિમકી ઉચ્ચારી હતી. પણ […]
