ઈન્ડિગો કેન્સલઃ રાજ્યમાંથી કુલ 145થી વધારે રદ્દ થતા મુસારફો અકળાયા, રીફંડની માત્ર વાતો
અમદાવાદઃ સતત ત્રણ દિવસથી ચાલી રહેલા ઈન્ડિગો એરલાઈન્સના કેન્સલ થવાના ઘટનાક્રમમાં ચોથા દિવસે પણ રાજ્યના ચાર શહેરના એરપોર્ટ પરથી ફ્લાઈટ રદ્દ થઈ હતી. જેના કારણે અનેક મુસાફરો અટવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ રોષ વ્યક્ત કરવા માટે ઈન્ડિગો સામે સુત્રોચાર કર્યા હતા. દિલ્હી, મુંબઈ, બેંગ્લુર અને ચેન્નઈ સહિત અનેક સ્થળે જતા પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. […]
