IndiGo Crises: IndiGoના સંકટમાં સ્પાસજેટે તક શોધી, 100 નવી ફ્લાઈટ ઑપરેશનમાં મૂકશે
નવી દિલ્હીઃ ઈન્ડિગોની ક્રાઈસિસ વચ્ચે સ્પાસજેટે તકનો ફાયદો ઊઠાવ્યો છે. સ્પાસજેટે વિન્ટર સીઝનમાં મુખ્ય કહેવાતા રૂટ પર એરસર્વિસ વધારવાનો નિર્ણય કર્યો છે. વિન્ટર શેડ્યુલ દરમિયાન દરરોજ 100 ફ્લાઈટ શરૂ કરવાનું સ્પાસજેટનું પ્લાનિંગ છે. છેલ્લા બે મહિનામાં સ્પાસજેટે 17 ફ્લાઈટ ઑપરેશન વધાર્યા છે. સ્પાસજેટની ઓથોરિટીએ કહ્યું હતું કે, વિન્ટર સિઝનમાં વધી રહેલી માગને ધ્યાને લેવામાં આવી […]
