Bhavnagar News: જયરાજની ધરપકડ બાદ આહિર સમાજ મેદાનમાં ઉતર્યો, જાણો સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજમાં શું કરી વાત
બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં એસઆઈટીની તપાસમાં સંડોવણી સામે આવતા માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 27 દિવસથી ચાલી રહેલી તપાસના ધમધમાટ વચ્ચે એસઆઈટીએ પોલીસની પોલ ખોલી નાંખી છે. SIT દ્વારા જયરાજ આહીરને નિવેદન નોંધાવવા માટે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યો હતો અને તેની બે કલાક પૂછપરછ કરવામાં […]
