Surat News : બે કોલેજિયન યુવતીઓના આપઘાત કેસમાં પોલીસનો ખુલાસો, લવમાં બ્રેક અપને કારણે જીવન ટૂંકાવ્યું
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. મંદિરના બાથરૂમમાંથી મળેલા આ બનાવને લઈને પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને યુવતીઓએ એનેસ્થેસિયાની દવાના ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો હોવાની આશંકા છે.પોલીસ તપાસમાં મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની […]
