સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા
Gir Somnath: સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ સોમનાથદાદાના દર્શન કરીને મેળામાં ભાગ લીધો હતો. સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળો-2025’નો ભવ્ય પ્રારંભ થયો હતો.આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મેળો 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનો લાભ લઈ શકાશે. […]
