સુરત ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: કોળી સમાજની બેઠકમાં હિરા સોલંકીનું આક્રમક નિવેદન, જાણો કોની પર પ્રહાર કર્યા

  • January 27, 2026
  • 0 Comments

બગદાણા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજને જેલભેગો કરવામાં આવ્યો છે. આ કેસ હવે જાણે રાજનૈતિક બની રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય હિરા સોલંકી અને પરષોત્તમ સોલંકીના નિવેદનો સામે આવી રહ્યાં છે. સુરતમાં યોજાયેલા કોળી સમાજની એક બેઠકમાં હિરા સોલંકીએ આક્રમક નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું […]

બગદાણા કેસમાં સુરતનો કોળી સમાજ મેદાને ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar: બગદાણા કેસમાં સુરતનો કોળી સમાજ મેદાને, ઋષિભારતી બાપુએ કહ્યું, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે

  • January 8, 2026
  • 0 Comments

બગદાણા બબાલમાં હવે એક નવો વળાંક આવ્યો છે.સુરતનો કોળી સમાજ નવનતી બાલધિયાના સમર્થનમાં ઊતર્યો છે. સુરતથી 100 ગાડીઓના કાફલામાં કોળી સમાજ ભાવનગર પહોંચ્યો છે.કોળી સમાજના આગેવાનો ઋષિભારતી બાપુ સાથે ભાવનગર આવ્યા છે. બગદાણાની બબાલમાં હવે સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. નવનીતભાઈ માટે હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં આ ટીમે તપાસનો ધમધમાટ શરૂ […]

ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: બગદાણા કેસમાં મહુવાના ઇન્ચાર્જ DYSP રિમાબા ઝાલા પાસેથી ચાર્જ છીનવાયો

  • January 6, 2026
  • 0 Comments

બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી.આ બેઠક બાદ SITની રચના કરવાનો આદેશ અપાયો હતો. આ SITની ટીમની ગઈકાલે રેન્જ આઈજી સાથે બેઠક યોજાઈ હતી.ઘટનાને પગલે બગદાણાના પી.આઈ ડી વી ડાંગરને લિવ રિઝર્વમાં મુકાયા બાદ મહુવાના ઇન્ચાર્જ DYSP રિમાબા ઝાલા પાસેથી પણ ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે.તળાજાના […]

Translate »