ગાંધીનગર મહાનગરનો લલકાર

કલાને સન્માનઃ ભુજોડી ગામના 46 વણકરોએ મેળવ્યો છે રાષ્ટ્રીય પુરસ્કાર

  • December 6, 2025
  • 0 Comments

ગાંધીનગર: કચ્છના કલાનગરી તરીકે ઓળખાતા ભુજોડી ગામે પરંપરાગત કારીગરીને માત્ર જાળવી રાખી નથી પરંતુ, તેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સુધી પહોંચાડવાનો ગૌરવ મેળવ્યું છે. 46 રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓનું આ ગામ ગુજરાતના હસ્તકલા વારસાનું જીવંત પરિચય કરાવે છે. અહીંના કારીગરોમાં 6 સંત કબીર પુરસ્કાર વિજેતાઓ, 20 રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ, અનેક રાષ્ટ્રીય મેરિટ સર્ટિફિકેટ ધારકો, 1 શિલ્પ […]

Translate »