અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ: જીતુની જીત, હરપાલનો આનંદ અને IPSના આશિર્વાદથી PSIના ખાનગી માણસોનો હાહાકાર

  • March 16, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

NRI ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર કરાયુ, 95 ઉમેદવારોને વેઈટિંગ લિસ્ટમાં મુકાયા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પ્રક્રિયાના અંતિમ પરિણામની જાહેરાત કરી છે.જાહેરાત ક્રમાંક GPRB/202324/1 હેઠળ કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 472 જગ્યાઓ માટે પ્રથમ તબક્કામાં 4 લાખ 60 હજારથી વધુ ઉમેદવારો જોડાયા હતા. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાયેલા શારીરિક કસોટીથી લગભગ 1 લાખ ઉમેદવારો લેખિત […]

ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Iran Israel War : ઓમાનમાં ઓઈલ ટેન્કર પર થયેલા મિસાઈલ એટેકમાં દિવના યુવકનું મોત

ઓમાનના દરિયાઈ વિસ્તારમાં ઓઇલ ટેન્કર પર થયેલા મિસાઇલ હુમલામાં દીવના 25 વર્ષીય યુવાન દીક્ષિત અમરીક સોલંકીનું કરુણ અવસાન થયું છે. આ ઘટનાથી મૃતકના પરિવાર તેમજ ખારવા સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. માહિતી અનુસાર, ઓમાનના પોર્ટ સુલ્તાન કાબૂસ નજીક સમુદ્રમાં MT સ્કાય લાઈટ નામના ઓઇલ ટેન્કર પર અચાનક મિસાઇલ મારો કરવામાં આવ્યો હતો. જહાજ પર […]

ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Junagadh: કીર્તિ પટેલ અને મહંત ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો અંત, સાધુ સંતો સાથેના વિવાદનું સમાધાન

જૂનાગઢમાં ચાલી રહેલા કીર્તિ પટેલ અને મહંત ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો અંત આવી ગયો છે. બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં તણાવપૂર્ણ પરિસ્થિતિ શાંત થઈ છે. સમાધાન પ્રસંગે કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું હતું, જ્યારે બાપુ અને અન્ય સાધુ-સંતોએ કીર્તિને આશીર્વાદ આપ્યા હતા. કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: જવાહર નવોદય વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓની સંસ્થા AAN Gujaratનું આયોજન, આંગન 2.0 યાદેં નવોદય કી

1 માર્ચ 2026ના રોજ “આંગન 2.0 યાદેં નવોદય કી” કાર્યક્રમનું ભવ્ય અને ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જવાહર નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સેવા સંસ્થા AAN Gujaratના સફળ નેતૃત્વ હેઠળ સંપન્ન થયું હતું.એક ઉત્કૃષ્ટ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ દ્વારા AAN Gujaratની સ્થાપના, અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યો તથા ભવિષ્યની યોજનાઓનો પ્રેરણાદાયક પરિચય રજૂ કરવામાં […]

NRI અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ :બિલ્ડરોની જી હજુરી કરતા અધિકારી બની ગયા વિશ્વના નાથ!

  • February 23, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: એક ઝાટકે શહેરના 27 PIની આંતરિક બદલી કરી, લિવ રિઝર્વમાં રહેલા 8 PIને નિમણૂક અપાઈ

  • February 23, 2026
  • 0 Comments

અમદાવાદ શહેરમાં પોલીસ બેડામાં મોટા ફેરફાર સામે આવ્યા છે. શહેરમાં 27 PIની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે લિવ રિઝર્વમાં રહેલા 8 PIને નિમણૂંક અપાઈ છે. શહેરમાં વસ્ત્રાપુરના PI એલ.એલ. ચાવડાને મારામારીનો કેસ નડી ગયો હોય જેથી તેમને સજાના ભાગ રૂપે સરખેજમાં બદલી કરી દેવામાં આવી હોવાનું પોલીસ સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. એવી પણ ચર્ચા […]

ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: આ છે લગ્ન નોંધણીના નવા સૂચિત નિયમો, જાણો કેવા કરાયા ફેરફાર

  • February 20, 2026
  • 0 Comments

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભામાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કર્યા અંગે માહિતી આપી હતી. તેમણે નવા નિયમો અંગે વાત કરી હતી. ગૃહમાં તેમણે કહ્યું હતું કે, સરકારે વિવિધ સમાજ અને સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને લઈને લગ્ન નોંધણીના નિયમોમાં સુધારો કર્યો છે. લોકો પાસેથી આ માટે વાંધા સૂચનો મંગાવાયા છે. એક મહિનામાં લોકો આરોગ્યચ વિભાગની […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા સરકારે વાંધા સૂચનો મંગાવ્યા, જાણો હર્ષ સંઘવીએ શું કહ્યુ?

  • February 20, 2026
  • 0 Comments

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભામાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કર્યા અંગે માહિતી આપી હતી. તેમણે નવા નિયમો અંગે વાત કરી હતી. ગૃહમાં તેમણે કહ્યું હતું કે, સરકારે વિવિધ સમાજ અને સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને લઈને લગ્ન નોંધણીના નિયમોમાં સુધારો કર્યો છે. લોકો પાસેથી આ માટે વાંધા સૂચનો મંગાવાયા છએ. એક મહિનામાં લોકો આરોગ્યચ વિભાગની […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News : દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં પલટો, માવઠું થવાથી ખેતીને નુકસાનની ભીતિ

  • February 20, 2026
  • 0 Comments

ગુજરાતમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે વહેલી સવારથી જ દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. વરસાદી ઝાપટાને કારણે લગ્નની સિઝન પર મોટી અસર પહોંચી છે. લગ્નની સીઝન ફૂલ જોશમાં ચાલતી હોવાથી, ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપ અને શણગાર પલળી ગયા છે. વરસાદી ઝાપટાંને […]

Translate »