Bhavnagar News: બગદાણા કેસમાં મહુવાના ઇન્ચાર્જ DYSP રિમાબા ઝાલા પાસેથી ચાર્જ છીનવાયો
બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી.આ બેઠક બાદ SITની રચના કરવાનો આદેશ અપાયો હતો. આ SITની ટીમની ગઈકાલે રેન્જ આઈજી સાથે બેઠક યોજાઈ હતી.ઘટનાને પગલે બગદાણાના પી.આઈ ડી વી ડાંગરને લિવ રિઝર્વમાં મુકાયા બાદ મહુવાના ઇન્ચાર્જ DYSP રિમાબા ઝાલા પાસેથી પણ ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે.તળાજાના […]
