Ahmedabad News : શહેરમાં ધાર્મિક સંકુલની બહાર માઈકનો અવાજ ના જવો જોઈએ, પોલીસ કમિશ્નરનું જાહેરનામું
અમદાવાદ શહેરમાં ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ કમિશનર દ્વારા નવું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ધાર્મિક સ્થળો તેમજ જાહેર કાર્યક્રમોમાં માઈક સિસ્ટમ અને ડીજેના ઉપયોગ માટે ચોક્કસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે.ખાસ કરીને ધાર્મિક પરિસરમાં માઈક સિસ્ટમનો અવાજ માત્ર સંકુલની અંદર સુધી મર્યાદિત રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને ડીજે […]
