Ahmedabad News: જવાહર નવોદય વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓની સંસ્થા AAN Gujaratનું આયોજન, આંગન 2.0 યાદેં નવોદય કી
1 માર્ચ 2026ના રોજ “આંગન 2.0 યાદેં નવોદય કી” કાર્યક્રમનું ભવ્ય અને ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જવાહર નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સેવા સંસ્થા AAN Gujaratના સફળ નેતૃત્વ હેઠળ સંપન્ન થયું હતું.એક ઉત્કૃષ્ટ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ દ્વારા AAN Gujaratની સ્થાપના, અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યો તથા ભવિષ્યની યોજનાઓનો પ્રેરણાદાયક પરિચય રજૂ કરવામાં […]
