ક્ષત્રિય સમાજ પર થયેલા કેસ પરત ખેંચાયા ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar: ક્ષત્રિય સમાજ પર થયેલા કેસ પરત ખેંચાયા

  • January 31, 2026
  • 0 Comments

ગાંધીનગરઃ વર્ષ 2017 માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ વખતે ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ અને સંસ્કારોની દેશના બોલીવુડના માધ્યમથી ક્ષત્રિય સમાજના સંસ્કારોનું ખોટું ચિત્રણ કરીને સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને લાંછન લાગે તેવી ફિલ્મ બનાવી હતી. આ વિષયના વિરોધમાં સમગ્ર દેશના અને ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. તે વખતે થયેલા ઉગ્ર આંદોલનમાં ક્ષત્રિય […]

Translate »