ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News: પાઘડીની લાજના નામે પાટીદારોની પહેલ, ભાગી ગયેલી દીકરીઓને પાછી લાવવા કરશે પ્રયાસ

  • January 19, 2026
  • 0 Comments

ગુજરાતમાં ભાગીને લગ્ન કરનારી દીકરીઓને પરત લાવવા માટે પાટીદાર સમાજે કમર કસી છે. પાટણ જિલ્લાના ચાણસ્માના મણિયારી ખાતે યોજાયેલા 84 કડવા પાટીદાર સમાજ દ્વારા એક મોટી પહેલ કરવામાં આવી છે. આ સંમેલનમાં પાટીદાર સમાજની ત્રણેક હજાર મહિલાઓ જોડાઈ હતી. પાઘડીની લાજના નામે આ સંમેલન યોજાયું હતું. પાટીદાર સમાજની દીકરીઓએ અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કર્યા બાદ […]

Translate »