Rajkot: ‘હું નથુરામ ગોડસે’ નાટકનો કોંગ્રેસે વિરોધ કર્યો, રંગમંચ પર તોડફોડ
રાજકોટ: રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના આયોજનનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. રાજકોટના કોંગ્રેસના પ્રવક્તા ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં નથુરામ ગોડસેનું મહિમામંડન કરતી રજૂઆત સ્વીકાર્ય નથી. સરકારને અપીલ કરી કે, ગોડસેના વિચારોને પ્રોત્સાહન આપતી કોઈપણ નાટ્યરજુઆતો પર પ્રતિબંધ મૂકવામાં આવે. ગાંધીજી નાયક હતા, છે અને રહેશે આ સાથે એવું જણાવ્યું કે, ગાંધીજી […]
