સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar: તરણેતરમાં ઈનામી ડ્રો નહીં થતાં લોકોએ હોબાળો મચાવ્યો, લાખો ટિકિટ વેચીને કરોડો ભેગા કરી લેવાયા

  • January 16, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગરના થાનગઢમાં તરણેતર ગામમાં ગૌશાળાના લાભાર્થે ટિકિટના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું પણ આ ડ્રો નહીં યોજાતા લોકોએ હોબાળો મચાવી દીધો હતો. તરણેતર ગામમાં લાખોના ઈનામોનો ડ્રો થવાનો હતો. જે નહીં થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ગૌશાળાના લાભાર્થે499 રૂપિયાની એક ટિકિટ એવી લાખો ટિકિટ વેચીને કરોડો રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતાં. બુલેટ અને બાઈક […]

શહેરમાં દૂષિત પાણીના કારણે રોગચાળાનો ભય સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર

Surendranagar: શહેરમાં દૂષિત પાણીના કારણે રોગચાળાનો ભય, લોકો મીનરલ વોટરના જગ ખરીદવા મજબૂર

  • January 8, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વઢવાણ કંસારા બજાર વિસ્તારમાં પીવાના પાણીની લાઇન સાથે ભુગર્ભ ગટરોનુ જોડાણ થઇ જતા લોકોના ઘરના નળમાં ગટર વાળુ અને ગંદુ દુર્ગંધ યુક્ત પાણી આવતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત હોવાથી લોકો વેચાતુ પાણી લાવી પીવા મજબુર બન્યા છે જેથી લોકોની માંગ છે કે તાત્કાલિક મનપા પીવાની લાઇન રીપેરીંગ કરી […]

Translate »