ધર્મનો લલકાર

Religion: શનિવાર સિવાય પણ કરી શકાય સુંદરકાંડના પાઠ

  • December 9, 2025
  • 0 Comments

ધર્મ ડેસ્કઃ હનુમાન ચાલીસાની સાથે સુંદરકાંડનો પાઠ કરવો દરેક વ્યક્તિ માટે શુભ માનવામાં આવે છે. સુંદરકાંડનો પાઠ કરવાથી ભાવિકોને પ્રભુ રામની સાથે હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ પાઠ કરવાથી ન માત્ર આધ્યાત્મિક લાભ પણ માનસિક અને ભાવનાત્મક લાભ પણ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી મોટો લાભ થાય […]

Translate »