Somnath: સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ, ઋષિ કુમારોએ ઓમકાર જાપ શરૂ કર્યા
આગામી 11મી જાન્યુઆરીએ સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપશે. આ ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે સવારથી જ સોમનાથમાં ઋષિ કુમારો દ્વારા ઓમકાર જાપ શરૂ કરાયો છે. દેશભરમાંથી અલગ અલગ પાઠશાળાના અંદાજે પાંચ હજાર જેટલા ઋષિકુમારો સોમનાથ આવશે. તેઓ સતત ત્રણ દિવસ ઓમકાર […]
