Junagadh: કીર્તિ પટેલ અને મહંત ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો અંત, સાધુ સંતો સાથેના વિવાદનું સમાધાન
જૂનાગઢમાં ચાલી રહેલા કીર્તિ પટેલ અને મહંત ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો અંત આવી ગયો છે. બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં તણાવપૂર્ણ પરિસ્થિતિ શાંત થઈ છે. સમાધાન પ્રસંગે કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું હતું, જ્યારે બાપુ અને અન્ય સાધુ-સંતોએ કીર્તિને આશીર્વાદ આપ્યા હતા. કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ […]
