Ahmedabad Demolition: કુબેરનગરમાં કમલ તળાવમાં બુલ્ડોઝર ફર્યું, 150 મકાન તોડી પડાયા
અમદાવાદઃ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ITI રોડ પર આવેલા કમલ તળાવમાં કોર્પોરેશને ડિમોલિશન કર્યું છે. તળાવમાં 150 જેટલા ગેરકાયદેસર મકાન તોડી પડાયા છે. ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગે જમીન ખુલ્લી કરાવવા કાર્યવાહી કરી છે. આ અંગે દબાણકારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. એ પછી પણ જગ્યા ખાલી ન કરતા સ્થાનિક પોલીસને સાથે રાખી મકાન તોડાયા. મકાનો તોડી […]
