New PMO Seva Tirth ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

PM Modi આજે સેવાતીર્થ અને કર્તવ્ય ભવનનું લોકાર્પણ કરશે, 125 વર્ષના બ્રિટિશયુગનો અંત

  • February 13, 2026
  • 0 Comments

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 13 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કાર્યાલયની નવી ઈમારત ‘સેવા તીર્થ’ તેમજ ‘કર્તવ્ય ભવન–1’ અને ‘કર્તવ્ય ભવન–2’નું શુક્રવારે સાંજે ઉદ્ઘાટન કરશે, જોકે તે પહેલાં જ પ્રધાનમંત્રી દક્ષિણ બ્લોક ખાતે કેન્દ્રીય કેબિનેટની વિશેષ બેઠકની અધ્યક્ષતા કરશે. બ્રિટિશ યુગના સચિવાલય ભવનમાં યોજાનારી આ બેઠક, નવા પીએમઓ કોમ્પ્લેક્સ ‘સેવા તીર્થ’માં સ્થાનાંતરણ પહેલાંની અંતિમ કેબિનેટ […]

Translate »