Shani Dev Gochar 2026: આવતા વર્ષે આ રાશિઓ પર નહીં રહે શનિદેવની કૃપા, સાવધાની એ જ સુરક્ષા
ધર્મ ડેસ્કઃ જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવના ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. કર્મફળના દાતા તરીકે પણ શનિદેવની પૂજા કરવામાં આવે છે. શનિદેવ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. જેને શનિ ગોચર કહેવામાં આવે છે. શનિદેવનું રાશિ પરિવર્તનની અસર જે તે રાશિ પર થાય છે. માર્ચ 2025માં શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ્યા હતા. વર્ષ 2027 સુધી […]
