ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat: ડમરૂના નાદથી સોમનાથ ગુંજી ઉઠયું, શોર્ય યાત્રામાં સાધુ સંતો જોડાયા

  • January 9, 2026
  • 0 Comments

ગીર સોમનાથના પવિત્ર પ્રભાસ તીર્થમાં આજે ઇતિહાસ સર્જાયો છે.સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય સાધુ-સંતોની ડમરુ યાત્રા યોજાઈ છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ રવેડીએ સમગ્ર સોમનાથને ભગવામય બનાવી દીધું છે. સાધુ-સંતોએ શૌર્યયાત્રા કાઢી હતી સોમનાથના પટાંગણમાં વહેલી સવારથી જ દેશભરના સાધુ-સંતો ઉમટી પડ્યા હતા.શંખ સર્કલથી લઈને હમીરજી ગોહેલ સર્કલ સુધી યોજાયેલી આ ઐતિહાસિક […]

Translate »