ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat: ડમરૂના નાદથી સોમનાથ ગુંજી ઉઠયું, શોર્ય યાત્રામાં સાધુ સંતો જોડાયા

  • January 9, 2026
  • 0 Comments

ગીર સોમનાથના પવિત્ર પ્રભાસ તીર્થમાં આજે ઇતિહાસ સર્જાયો છે.સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય સાધુ-સંતોની ડમરુ યાત્રા યોજાઈ છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ રવેડીએ સમગ્ર સોમનાથને ભગવામય બનાવી દીધું છે. સાધુ-સંતોએ શૌર્યયાત્રા કાઢી હતી સોમનાથના પટાંગણમાં વહેલી સવારથી જ દેશભરના સાધુ-સંતો ઉમટી પડ્યા હતા.શંખ સર્કલથી લઈને હમીરજી ગોહેલ સર્કલ સુધી યોજાયેલી આ ઐતિહાસિક […]

સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ ધર્મનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Somnath: સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ, ઋષિ કુમારોએ ઓમકાર જાપ શરૂ કર્યા

  • January 8, 2026
  • 0 Comments

આગામી 11મી જાન્યુઆરીએ સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપશે. આ ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે સવારથી જ સોમનાથમાં ઋષિ કુમારો દ્વારા ઓમકાર જાપ શરૂ કરાયો છે. દેશભરમાંથી અલગ અલગ પાઠશાળાના અંદાજે પાંચ હજાર જેટલા ઋષિકુમારો સોમનાથ આવશે. તેઓ સતત ત્રણ દિવસ ઓમકાર […]

Translate »