બગદાણા કેસમાં સુરતનો કોળી સમાજ મેદાને ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar: બગદાણા કેસમાં સુરતનો કોળી સમાજ મેદાને, ઋષિભારતી બાપુએ કહ્યું, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે

  • January 8, 2026
  • 0 Comments

બગદાણા બબાલમાં હવે એક નવો વળાંક આવ્યો છે.સુરતનો કોળી સમાજ નવનતી બાલધિયાના સમર્થનમાં ઊતર્યો છે. સુરતથી 100 ગાડીઓના કાફલામાં કોળી સમાજ ભાવનગર પહોંચ્યો છે.કોળી સમાજના આગેવાનો ઋષિભારતી બાપુ સાથે ભાવનગર આવ્યા છે. બગદાણાની બબાલમાં હવે સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. નવનીતભાઈ માટે હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં આ ટીમે તપાસનો ધમધમાટ શરૂ […]

Translate »