Surendra Nagar : SP પ્રેમસુખ ડેલુએ બુટલેગરો અને ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવી, ઘરે જઈને ચેકિંગ હાથ ધર્યું
ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યાં છે. સતત થઈ રહેલી ખનીજ ચોરી સામે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા એક્શન લેવામાં આવી છે. ત્યારે હવે પોલીસ પણ ખનીજ માફિયાઓ સામે એક્શનમાં આવી છે. થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ માફિયાઓ અને બુટલેગરોના ઘરો પર પોલીસ અને વીજ વિભાગે ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં ખુદ જિલ્લા […]
