IND vs PAK: ટોસ વખતે જ પાકિસ્તાને હારનો નિર્ણય લઈ લીધોઃ સૂર્યાકુમાર
કોલંબોઃ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 મેચમાં પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ભારતીય બોલર્સની સામે પાકિસ્તાનના એકપણ બેટ્સમેન હાફસેન્ચુરી સુધી પણ પહોંચી શક્યા ન હતા. સૂર્યા કુમારે ઈશારો કરતા જ કહ્યું હતું કે, પાકિસ્તાને પોતાની હાર થાય એ નિર્ણય પહેલા જ લઈ લીધો હતો. આ વાત એમણે જીત બાદ કહી હતી. પાકિસ્તાન ટીમે ઓન પીચ બ્લંડર […]
