India: થાઈલેન્ડથી ભારત જઈ રહેલા જહાજ પર હોર્મુઝ સ્ટ્રેટ નજીક હુમલો, 23 ખલાસીઓ સવાર હતા
બુધવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક મોટું માલવાહક જહાજ હુમલાનો શિકાર બન્યું. થાઈલેન્ડના ધ્વજ હેઠળ ચાલતું ‘મયુરી નારી’ નામનું આ જહાજ ભારત તરફ જઈ રહ્યું હતું. જહાજમાં કુલ 23 ખલાસીઓ સવાર હતા. હુમલા બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી અને થાઈ નૌકાદળે 20 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. જોકે ત્રણ ખલાસીઓ હજુ પણ જહાજમાં હોવાનું કહેવાય […]
