જૂનાગઢ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gir Somnath News: ઉનાના દલિત કાંડ કેસમાં 39 પૈકી પાંચ આરોપીઓ દોષિત જાહેર, 10 વર્ષ જૂના કેસમાં કોર્ટનો ચુકાદો

  • March 16, 2026
  • 0 Comments

ગીર સોમનાથ જિલ્લાના ઉના દલિત કાંડ કેસમાં હવે એક મહત્વપૂર્ણ કાનૂની વળાંક આવ્યો છે. લગભગ દસ વર્ષથી ચાલી રહેલા આ ચર્ચાસ્પદ કેસમાં વેરાવળ સેશન કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.કોર્ટના ચુકાદા મુજબ, આ કેસમાં દાખલ થયેલી FIRમાં કુલ 39 આરોપીઓના નામ હતા. જેમાંથી પાંચ આરોપીઓને દોષિત ઠરાવવામાં આવ્યા છે. દોષિત જાહેર કરાયેલા આરોપીઓમાં […]

Translate »