ગાંધીનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ હજી અકબંધ

  • January 23, 2026
  • 0 Comments

ગાંધીનગરમાં સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઉપેન્દ્રસિંહે પોતાના નિવાસસ્થાને પંખે લટકીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.મૃતક ઉપેન્દ્રસિંહ 16 જાન્યુઆરીથી રજા પર હતા.આપઘાત પાછળનું કારણ હાલમાં અકબંધ છે. પોલીસ દ્વારા મૃતકનો મોબાઇલ ફોન કબજે કરી લેવાયો ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી […]

Translate »