#UnionBudget2026: જામનગરમાં WHO આયુર્વેદિક સેન્ટર બનાવવાની જાહેરાત, હેલ્થ સેક્ટરમાં રોજગારનું સર્જન કરાશે
નાણાં મંત્રી દ્વારા કરવામાં આવેલી બજેટ જાહેરાતમાં ગુજરાત માટે પણ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં જામનગરમાં WHO આયુર્વેદિક સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. યુવાનોને કારકિર્દીના માર્ગો પૂરા પાડવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે. જામનગરમાં WHO આયુર્વેદિક સેન્ટર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત હેલ્થ સેક્ટરમાં રોજગારનું સર્જન કરવા માટે જુદા જુદા […]
